1 મે : અમદાવાદ શહેર માં નવા 267 કેસ અને 16 મોત સાથે કુલ 3293 પોઝિટિવ કેસ, 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
માલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર, સરસપુર અને અસારવા રેડ ઝોન મા સામેલ.
ગુજરાત માં Covid-19 વાયરસ ના 24 કલાક માં 326 કેસ નોંધાયા છે અને 22 લોકોના મૃત્યુ થયા છે.
એક દિવસમાં અમદાવાદમાં 267 પોઝિટિવ કેસો, સુરતમાં 26 અને વડોદરામાં 19 કેસો નોંધાયા છે. તો બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-કચ્છ-પાટણમાં એક-એક કેસ. જ્યારે મહીસાગરમાં 6, પંચમહાલમાં 3 કેસ નોંધાયા.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 4721 થયો છે. જેમાંથી 36 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 3713 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 736 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં કોરોનાને કારણે કુલ 236 લોકોનાં મોત નિપજ્યા છે.
અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data