30 એપ્રિલ: અમદાવાદ શહેર માં નવા 249 કેસ અને 12 મોત સાથે કુલ 3026 પોઝિટિવ કેસ, 149 દર્દીના મોત.
આવતીકાલથી અમદાવાદ માં માસ્ક ન પહેરનારા દુકાનદારોને રૂ. 5000, સુપરમાર્કેટ્સને રૂ.50 હજાર-ફેરિયાઓને રૂ.2000 નો દંડ થાછે.
ગુજરાત માં Covid-19 વાયરસ ના 24 કલાક માં 313 કેસ નોંધાયા છે અને 17 લોકોના મૃત્યુ થયા છે.
આ સાથે ગુજરાત રાજ્યમાં કુલ સંક્રમિતો લોકોનીની સંખ્યા 4395 પર પહોંચી ગઈ છે. નવા 313 કેસોમાં થી 249 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં 19, સુરતમાં 13 અને ગાંધીનગર જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આણંદમાં-3, અરવલ્લીમાં-1, ભાવનગર-4, દાહોદ-1, ગાંધીનગર-10, મહેસાણા-3, અને પંચમહાલ માં 10 કેસ નોંધાયા છે.
અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Latest Detected Coronavirus cases in Ahmedabad AMC area Data