2 મે : અમદાવાદ શહેર માં નવા 250 કેસ અને 20 મોત સાથે કુલ 3543 પોઝિટિવ કેસ, 185 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
જયારે અમદાવાદ ના ચાંદખેડા માં 22 શાકભાજી અને કરિયાણા ના વેપારી લોકોને કોરોના પોઝિટિવ સામે આવ્યા.
ગુજરાત માં Covid-19 વાયરસ ના 24 કલાક માં 333 કેસ નોંધાયા છે અને 26 લોકોના મૃત્યુ થયા છે.
આજે અમદાવાદમાં 250, ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 નોઁધાયો હતો.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનો આંક 5054 થયો છે. જ્યારે કુલ મોત 262 થયા છે. અને ડિસ્ચાર્જની કુલ સંખ્યા 896 થઈ છે.
અમદાવાદ પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ: Address of Latest Detected 245 Coronavirus cases in Ahmedabad AMC area Data